April 24th 2008

સ-002

સાંઈ મારગ સાવ જ સીધો
શેની વાગી ઠેશ કબીરા
- માવજી મહેશ્વરી

સીમ ભલેને આળસ મરડે
ભીંજાવું ના લેશ કબીરા
- માવજી મહેશ્વરી

સાવ થાકી ગયેલ પગને લઈ
એક ઈચ્છા જ ચાલતા રાખે
-ભરત વિંઝુડા

સાથ કાયમનો કદી હોતો નથી,
જાતની સાથેય અંતર રાખીએ.

સૂરજને જે પ્રકાશ તણું દાન દૈ શકે;
એવી તમારી પાંપણોમાં રોશની હતી.

સમજી શકાય એટલી આજે સરળ નથી;
કાલે તમારી વાતમાં વહેતી નદી હતી.

- મનહરલાલ ચોક્સી

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment

You must be logged in to post a comment.

 Type in